Friday 28 August 2015

શંખ વગાડવા પાછળ નું કારણ શું છે..

મંદિરોમાં અને ઘરમાં પણ પૂજા-સમયે શંખ વગાડવામાં આવે છે. કેટલીક વખત આરતીના સમયે કે કોઈ શુભપ્રસંગે પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભે કે લશ્કર વિજયી બને ત્યારે પણ શંખનાદ કરવામાં આવે છે. તેને પૂજા સ્થાનમાં પણ મુકાય છે અને તેની પૂજા થાય છે.
જ્યારે શંખ ફુંકાય છે ત્યારે ‘ઓમ્‘ નો અન્તરનાદ ઉદ્દભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ૐ છે. તે સૃષ્ટિનું અને તેની પાછળ રહેલા સત્યનું પ્રતીક છે.
પુરાણોમાં જણાવ્યા મુજબ, શંખાસુરે દેવોને પરાજિત કર્યા, તેમની પાસેથી વેદ ચોરી લીધા અને મહાસાગરના તળિયે પહોંચી ગયો. દેવોએ સહાય માટે ભગવાન વિષ્‍ણુને યાચના કરી. તેમણે મત્સ્યાવતાર ધારણ કર્યો અને શંખાસુરનો વધ કર્યો. શંખ આકારનુ; તેની ખોપરી અને કાનનું હાડકું ભગવાને શંખની જેમ ફૂંક્યું. તેમાંથી ૐ નો ધ્વનિ નીપજ્યો, અને તેમાંથી વેદોની ઉત્પત્તિ થઈ. વેદોમાં સંગ્રહિત સઘળું જ્ઞાન એ ઓમકારનો વિસ્તાર છે. શંખાસુરના નામ પરથી શંખ નામ આપવામાં આવ્યું. ભગવાને વગાડેલો શંખ પાંચજન્ય નામે ઓળખાય છે. તે સદાય તેમના એક હાથમાં હોય છે. શંખ જીવનના ચાર પુરુષાર્થો (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) માંના ધર્મનું પ્રતીક છે. શંખધ્વનિ ઉપર પાપ-પુણ્યનો વિજય દર્શાવે છે. આપણે આપણા કાન પાસે શંખ રાખીએ તો આપણને સાગરના મોજાંનો નાદ સંભળાય છે.
શંખધ્વનિ અને બીજાં વાંજિંત્રોના મંગલનાદ કરવાનો બીજો પ્રચલિત હેતુ, સાધકોના મનને અને વાતાવરણને દુષતિ કરનારી નકારાત્મક આલોચના અને ઘોંઘાટને ખાળવાનો છે.
પ્રાચીન ભારત ગામડામાં વસતું હતું, દરેક ગામડામાં એક મુખ્ય અને કેટલાંક નાનાં મંદિરો હતાં. દરેક મહત્વની પૂજાના પ્રસંગે અને એવા શુભપ્રસંગોએ, શંખનાદ કરવામાં આવતો હતો. એ બધાં ગામ નાનાં હોવાથી આખા ગામમાં આ શંખનાદ સંભળાતો હતો. જે લોકો મંદિરે આરતી સમયે નહોતા જઈ શકતા તેમને શંખનાદ દ્વારા બે ઘડી કામ બંધ કરીને, ભગવાનનું સ્મરણવંદન કરવાનું યાદ આવતું. એટલે, દિવસના રાબેતાના કામ દરમ્યાન પણ લોકોનાં મન થોડી વાર માટે પ્રાર્થનામય બનતાં.
મંદિરોમાં અને ઘરોમાં શંખને પૂજા સ્થાનમાં મૂકવામાં આવે છે. તે નાદ બ્રહ્મ, સત્ય, વેદ, ૐ, ધર્મ વિજય અને મંગલનું પ્રતીક છે. ઘણીવાર ભક્તોને તીર્થોદક આપવા માટે પણ વપરાય છે. પ્રસાદરૂપી તીર્થ દ્વારા આપણું મન ઉન્નત અને શ્રદ્ધામય બને છે. શંખની પૂજા નીચેના શ્લોક બોલતા થાય છે.
ત્વં પુરા સાગરોત્પન્નો વિષ્‍ણુના વિધૃતઃ કરે ।
દેવૈશ્ચ પૂજિતઃ સર્વૈઃ પાચ્ચજન્ય નમોડસ્તુ તે ॥
પ્રણામ પાંચજન્ય તુજને,
સાગરે તું નીપજ્યો,
ભગવાન વિષ્‍ણુના કરે સોહ્યો,
દેવો સૌ પૂજતા તને.

શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

mha
શ્રાવણનો આખો મહિનો આમ તો ભગવાન શિવને સમર્પિત થાય છે, પણ શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારનો મહિમા અપાર છે. સોમવાર વ્રત સૂર્યોદયથી પ્રારંભ થઈને સાંજ સુધી, ગોધુલીવેળા સુધી કરવામાં આવે છે. શિવ પૂજા : શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગના પૂજનનુ ખૂબ જ મહત્વ છે. પાર્થિવ શિવલિંગનુ પૂજન દરેક સોમવારે અને પ્રદોષના દિવસે કરવાથી શિવ અત્યંત પ્રસન્ના થાય છે. જો પાર્થિવ શિવ લિંગ ન હોય તો શિવ પરિવારની મૂર્તિને પંચામૃતમાં સ્નાન કરાવીને ગંઘ, ફુલ, બિલિ પત્ર, કંકુ,ચોખા, વસ્ત્રો અર્પણ કરો. શિવને સફેદ વસ્તુઓ જેવી કે સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ રંગના પકવાન વિશેષ રૂપે ચઢાવો, આનાથી જીવનમાં આવેલા સંકટોનો નાશ થાય છે. શિવની સાથે સાથે માતા પાર્વતી અને ગણેશજીનીના પૂજનનું પણ મહત્વ છે. શ્રી ગણેશને દૂર્વા, સિંદૂર, ગોળ અને પીળા વસ્ત્રો ચઢાવો અને મોદક/લાડુનો ભોગ લગાવો. શ્રાવણ સોમવારનુ વ્રત પતિ અને પત્ની બંને કરી શકે

Monday 24 August 2015

सोमनाथ मंदिर के सावन महीने के विविध दर्शन तारीख़

तारीख.... वार...... दर्शन...
15-8..........शनीवार...­...त्रिरंगी फूलदर्शन
16-8..........रविवार...........पुष्प शिंगार दर्शन
17-8...........सोमवार.........बिल्व शिंगार दर्शन
18-8...........मंगलवार........लाल वस्त्र शिंगार
19-8..........बुधवार..........संपूर्ण पुष्प् दर्शन
20-8..........गुरूवार..........सुकामेवा शिंगार
21-8..........शुक्रवार..........रुद्राक्ष शिंगार
22-8..........शनिवार..........भस्म शिंगार
23-8..........रविवार...........पुष्प् शिंगार
24-8..........सोमवार..........लिलोतरि शिंगार
25-8...........मंगलवार............बोरसली पुष्प् शिंगार
26-8............बुधवार...........पृष्प् शिंगार
27-8...........गुरूवार...........पिले पुष्प् शिंगार
28-8...........शुक्रवार..........चंदन शिंगार
29-8.............शनिवार..........अमरनाथ दर्शन शिंगार
30-8.............रविवार.............चंदन शिंगार
31-8.............सोमवार..........विविद पुष्प् महाशिंगार
1-9..............मंगलवार............मोती शिंगार
2-9..............बुधवार...........गुलाब पुष्प् शिंगार
3-9..............गुरूवार............नाग दर्शन पुष्प् शिंगार
4-9.............शुक्रवार..........शाकभाजी शिंगार
5-9.............शनिवार..........आंकड़ा पुष्प् शिंगार
6-9.............रविवार......हरिहर स्वरुप शिंगार दर्शन
7-9.............सोमवार..........रुद्राक्ष शिंगार
8-9...........मंगलवार...........केशरी पुष्प् शिंगार
9-9..............बुधवार...........भस्म शिंगार
10-9...............गुरूवार.......गंगे अवतरण शिंगार
11-9.............शुक्रवार..........तिल शिंगार
12-9...............शनिवार..........विविद फल शिंगार
13-9..............रविवार........हिमालय दर्शन शिंगार
........................................................जय सोमनाथ

Sunday 23 August 2015

સુપ્રભાત...::જય શ્રી કૃષ્ણ::

માણસ જન્મે ત્યારે શ્વાસ હોય છે, પણ નામ નથી હોતું,
અને જયારે જીવન અંત થાય ત્યારે નામ હોય છે પણ શ્વાસ નથી હોતા.
શ્વાસ અને નામ વચ્ચે નો સમય એટલે જીવન.

Saturday 22 August 2015

[[ महामृत्युंजय धाम ]] ॐ नमः शिवायः,

शिव महापुराण में बताया गया हैं, कि भैरव को परमात्मा शिव शंकर का पूर्ण रूप बताया गया है। एक बार की बात हैं, कि भगवान शंकर की माया से प्रभावित होकर भगवान ब्रह्मा व विष्णु स्वयं को श्रेष्ठ मानने लगे। तब वहां तेज - पुंज के मध्य एक पुरुषाकृति दिखलाई पड़ी। उन्हें देखकर ब्रह्माजी ने उनसे कहा - हे चंद्रशेखर तुम मेरे पुत्र हो। अत: तुम मेरी शरण में आओ। ब्रह्मा की ऐसी बात सुनकर भगवान शंकर को क्रोध आ गया। उन्होंने उस पुरुषाकृति से कहा- काल की भांति शोभित होने के कारण आप साक्षात कालराज हैं। भीषण होने से भैरव हैं। भगवान शंकर से इन वरों को प्राप्त कर कालभैरव ने अपनी अंगुली के नाखून से ब्रह्मा के पांचवें सिर को काट दिया। ब्रह्मा का पांचवां सिर काटने के कारण भैरव ब्रह्महत्या के पाप से दोषी हो गए। तब काशी में भैरव को ब्रह्महत्या के पाप से मुक्ति मिल गई। काशीवासियों के लिए भैरव की भक्ति अनिवार्य बताई गई है। वागभट्ट के मतानुसार , "जो मनुष्य पारद शिवलिंग का भक्ति सहित पूजन करता है, उसे तीनों लोकों में स्थित शिवलिंगों के पूजन का फल मिलता है। पारद शिवलिंग का दर्शन महापुण्य माना जाता है। इसके दर्शन से सैकड़ो अश्वमेध यज्ञों के करने के बराबर फल की प्राप्ति होती है। करोडो गोदान करने एवं हजारों स्वर्ण मुद्राओं के दान करने से पारलौकिक सुखों की प्राप्ति होती है। 
महामृत्युंजय धाम's photo.

beautiful girl shraddha kapoor...


Friday 21 August 2015

શિવજી વિવિધ સ્વરૂપે પૂજાય છે સૃષ્ટિ પર, જાણો તેમના રૂપોને


શિવનો મહિમા અનંત છે. તેમનાં રૂપ, રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, પરંતુ જ્યારે સૃષ્ટિનો વિસ્તાર કરવાનું શક્ય ન બન્યું ત્યારે બ્રહ્માએ શિવજીનું ધ્યાન ધર્યું અને ઘોર તપસ્યા કરી. શિવજી અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા. તેમણે પોતાના શરીરના અર્ધ ભાગમાંથી શિવા (શક્તિ અથવા દેવી)ને અલગ કરી દીધો.
શિવને પ્રકૃતિ, ગુણમયીમાયા અને ર્નિવિકાર બુદ્ધિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને અંબિકા, સર્વલોકેશ્વરી, ત્રિદેવ જનની, નિત્ય તથા મૂળ પ્રકૃતિ પણ કહે છે. તેમની આઠ ભુજાઓ તથા અનોખું મુખ છે. આ પ્રકારની સૃષ્ટિની રચના માટે શિવ બે ભાગમાં વિભક્ત થઈ ગયા, કારણ કે બંને વિના સૃષ્ટિની રચના અસંભવ છે. શિવજીએ શીશ પર ગંગા અને લલાટ પર ચંદ્રમા ધારણ કરેલ છે. તેમનાં પાંચ મુખ પૂર્વા, પશ્ચિમા, ઉત્તરા, દક્ષિણા તથા ઊર્ધ્વાજો ક્રમશઃ હરિત, રક્ત, ધૂમ્ર, નીલ અને પીત વર્ણના માનવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસ હાથોમાં અભય શૂલ, વજ્ર, ટંક, પાશ, અંકુશ, ખડગ, ઘંટ, નાદ અને અગ્નિ આયુધ છે. તેમનાં ત્રણ નેત્ર છે. તેઓ ત્રિશૂળધારી, પ્રસન્નચિત્ત, કપૂર ગૌર અને ભસ્માંક્તિ કાળસ્વરૂપ ભગવાન છે. તેમની ભુજાઓમાં તમો ગુણનાશક સર્પ લટકે છે.
શિવ પાંચ પ્રકારનાં કાર્ય કરે છે જે જ્ઞાનમય છે. સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિનું ભરણપોષણ કરવું, સૃષ્ટિનો વિનાશ કરવો, સૃષ્ટિમાં પરિવર્તનશીલતા જાળવી રાખવી અને સૃષ્ટિથી મુક્તિ પ્રદાન કરવી. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના સંચાલન માટે શિવજીએ આઠ સ્વરૂપ ધારણ કર્યા છે. સૃષ્ટિને સંજીવન પ્રદાન કરનારા જળમયરૂપમાં પણ તેઓ છે. પૃથ્વીની અંદર અને બહાર રહીને સૃષ્ટિને સ્પંદિત કરનારું તેમનું રૂપ ઉગ્ર છે. શિવજીનાં વિવિધ સ્વરૂપોનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે.
  •  બધાને અવકાશ આપનાર, નૃપોના સમૂહના ભેદક, સર્વવ્યાપી તેમનું આકાશાત્મક રૂપ ભીમ કહેવાય છે.
  •  સંપૂર્ણ આત્માઓના અધિષ્ઠાતા, સંપૂર્ણ ક્ષેત્રવાસી, પશુઓના પાપને કાપનાર શિવનું એક રૂપ પશુપતિ છે.
  •  રાત્રે ચંદ્રમા સ્વરૂપે પોતાનાં કિરણોથી સૃષ્ટિ પર અમૃતવર્ષા કરતો પ્રકાશ અને તૃપ્તિ પ્રદાન કરનારું તેમનું સ્વરૂપ મહાદેવ છે.
  •  શિવનું જીવાત્મા સ્વરૂપ રુદ્ર કહેવાય છે. સૃષ્ટિના આરંભ અને વિનાશ સમયે રુદ્ર જ શેષ રહે છે.
  •  સૃષ્ટિ અને પ્રલય, પ્રલય અને સૃષ્ટિના મધ્યે તેઓ નૃત્ય કરે છે. જ્યારે સૂર્ય ડૂબી જાય છે, પ્રકાશ સમાપ્ત થઈ જાય છે, છાયા પણ સાથ છોડી દે છે અને જળ નીરવ થઈ જાય છે તે સમયે નૃત્યનો આરંભ થાય છે. ત્યારે અંધકાર સમાપ્ત થઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે તે નૃત્યથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે જ ઈશ્વરીય આનંદ છે. નૃત્ય કરતા શિવનું જ એક સ્વરૂપ નટરાજ કહેવાય છે.
  •  શિવ, મહેશ્વર, રુદ્ર, પિતામહ, વિષ્ણુ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞા અને પરમાત્મા તેમના આઠ નામ છે. ત્રેવીસ તત્ત્વોની બહાર પ્રકૃતિ, પ્રકૃતિની બહાર પુરુષ અને પુરુષમાંથી બહાર હોવાને કારણે તેઓ મહેશ્વર છે. પ્રકૃતિ અને પુરુષ એ બંને શિવથી વશીભૂત છે. દુઃખ તથા દુઃખનાં કારણોને દૂર કરવાને લીધે તેઓ રુદ્ર કહેવાય છે. જગતના મૂર્તિમાન પિતા હોવાને કારણે તેઓ પિતામહ, સર્વવ્યાપી હોવાને કારણે વિષ્ણુ, માનવીના ભવરોગ દૂર કરવાને કારણે સંસાર વૈદ્ય અને સંસારના સમસ્ત કાર્ય જાણવાને કારણે તેઓ સર્વજ્ઞા છે. પોતાનાથી અલગ કોઈ અન્ય આત્માના અભાવને કારણે તે પરમાત્મા છે.

Thursday 20 August 2015

कर्म प्रधान विश्व करी राखा, जो जस करई सो तस फल चाखा ।।

રાજા ધુતરાષ્ટ્ર ને એક સાથે ૧૦૦ પુત્ર મરી ગયા ત્યારે રાજા એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું મારા આ જીવન દરમ્યાન મેં એવું કોઈ ભયંકર પાપ નથી કર્યું જેના ફળ સ્વરૂપ મારા એક સાથે ૧૦૦ પુત્ર મારી જાય ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને પાછલા જન્મ જોઈ જવા દિવ્ય દ્રષ્ટિ આપી.
એમણે જોયું કે ,આશરે ૫૦ જન્મ પહેલા એ પારધી હતા..વ્રુક્ષ પર બેઠેલા પક્ષીઓ ને પકડવા એમણે સળગતી જાળ વ્રુક્ષ ઉપર નાખી..તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા.પરંતુ તે સળગતી જાળ ની ગરમી થી તેઓ આંધળા થઇ ગયા અને બાકી ના ૧૦૦ નાના પક્ષી તો બળી ને ખાખ થઇ ગયા.
આ ક્રિયમાણ કર્મ ૫૦ જન્મ સુધી પાક્યા વગર સંચિત કર્મ માં પડી રહ્યું અને જયારે રાજા ની બીજી પુન્યાય ના પ્રતાપે તેને આ જન્મ માં ૧૦૦ પુત્ર પ્રાપ્ત થયા ત્યારે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને તેથી તેને આ જન્મ માં અંધાપો આવ્યો અને એના ૧૦૦ પુત્ર પણ માર્યા ગયા.
૫૦ જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ ના છોડ્યો...૧૦૦ પુત્ર પેદા થાય તેટલી પુન્યાય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઇને સંચિત માં જમા થઇ પડી રહ્યું અને બરાબર લાંગ આવ્યો ત્યારે તત્કાલ જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું...
ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહિ હૈ...

Tuesday 18 August 2015

~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~

જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યા..

એક ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યા..

જેણે વિષય શું પ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા..

તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા...

કડવો માણસ's photo.

Sunday 16 August 2015

!!!!!!!!.......108 Names of Lord Shiva....!!!!!!!!

शिवाय नमः                   
महेश्वराय नमः                   
शम्भवे नमः              
पिनाकिने नमः                                      
शशिशेखराय नमः
वामदेवाय नमः               
विरूपाक्षाय नमः
कपर्दिने नमः
नीललोहिताय नमः
शङ्कराय नमः (10)
शूलपाणये नमः
खट्वाङ्गिने नमः
विष्णुवल्लभाय नमः
शिपिविष्टाय नमः
अम्बिकानाथाय नमः
श्रीकण्ठाय नमः
भक्तवत्सलाय नमः
भवाय नमः
शर्वाय नमः
त्रिलोकेशाय नमः (20)
शितिकण्ठाय नमः
शिवाप्रियाय नमः
उग्राय नमः
कपालिने नमः
कौमारये नमः
अन्धकासुर सूदनाय नमः
गङ्गाधराय नमः
ललाटाक्षाय नमः
कालकालाय नमः
कृपानिधये नमः (30)
भीमाय नमः
परशुहस्ताय नमः
मृगपाणये नमः
जटाधराय नमः
क्तेलासवासिने नमः
कवचिने नमः
कठोराय नमः
त्रिपुरान्तकाय नमः
वृषाङ्काय नमः
वृषभारूढाय नमः (40)
भस्मोद्धूलित विग्रहाय नमः
सामप्रियाय नमः
स्वरमयाय नमः
त्रयीमूर्तये नमः
अनीश्वराय नमः
सर्वज्ञाय नमः
परमात्मने नमः
सोमसूर्याग्नि लोचनाय नमः
हविषे नमः
यज्ञमयाय नमः (50)
सोमाय नमः
पञ्चवक्त्राय नमः
सदाशिवाय नमः
विश्वेश्वराय नमः
वीरभद्राय नमः
गणनाथाय नमः
प्रजापतये नमः
हिरण्यरेतसे नमः
दुर्धर्षाय नमः
गिरीशाय नमः (60)
गिरिशाय नमः
अनघाय नमः
भुजङ्ग भूषणाय नमः
भर्गाय नमः
गिरिधन्वने नमः
गिरिप्रियाय नमः
कृत्तिवाससे नमः
पुरारातये नमः
भगवते नमः
प्रमधाधिपाय नमः (70)
मृत्युञ्जयाय नमः
सूक्ष्मतनवे नमः
जगद्व्यापिने नमः
जगद्गुरवे नमः
व्योमकेशाय नमः
महासेन जनकाय नमः
चारुविक्रमाय नमः
रुद्राय नमः
भूतपतये नमः
स्थाणवे नमः (80)
अहिर्भुथ्न्याय नमः
दिगम्बराय नमः
अष्टमूर्तये नमः
अनेकात्मने नमः
स्वात्त्विकाय नमः
शुद्धविग्रहाय नमः
शाश्वताय नमः
खण्डपरशवे नमः
अजाय नमः
पाशविमोचकाय नमः (90)
मृडाय नमः
पशुपतये नमः
देवाय नमः
महादेवाय नमः
अव्ययाय नमः
हरये नमः
पूषदन्तभिदे नमः
अव्यग्राय नमः
दक्षाध्वरहराय नमः
हराय नमः (100)
भगनेत्रभिदे नमः
अव्यक्ताय नमः
सहस्राक्षाय नमः
सहस्रपादे नमः
अपपर्गप्रदाय नमः
अनन्ताय नमः
तारकाय नमः
परमेश्वराय नमः (108)