Thursday 30 April 2015

**जय शिवशंकर**जय हो भोलेनाथ**जय हो भोले भंडारी***

**जय शिवशंकर**जय हो भोलेनाथ**जय हो भोले भंडारी***
                                                    ****शिव में ही आस्था … शिव में ही विश्वाश***
**शिव ही शक्ति …...... शिव ही सारा संसार*****जय शिवशंकर*** जय हो भोलेनाथ ***जय हो भोले भंडारी***ॐत्रयम्बकं यजामहे सुगन्धि पुष्टि वर्धनम् उर्वारुकमिव बन्धनातं मृत्योःमुक्षीय मामृतात्****ॐ नमः शिवाय**** ॐ नमः शिवाय**** ॐ नमः शिवाय**** ॐ नमः शिवाय**** ॐ नमः शिवाय**** ॐ नमः शिवाय**** ॐ नमःशिवाय*****सत्यम शिवम् सुन्दरम*


श्रद्धा क्या है...

श्रद्धा क्या है , ये भगवान श्री आद्य शंकराचार्य के जीवन से समझनी चाहिए ! जहां श्रद्धा होती है वहां स्वतः करुणा और वात्सल्य का समावेश हो जाता है | वस्तु भले ही आपके पास विद्यमान ना हो पर आपके श्रद्धा परिपूरित ह्रदय से भावना अवश्य छलकनी चाहिए | व्रत ना रहे पर वृत्ति अवश्य विद्यमान रहे क्योंकि वृत्ति रहेगी तो व्रत भी स्वतः आ ही जाएगा |
श्री सदानंद योगीन्द्र कहते हैं , गुरुवचनविश्वासो श्रद्धा | तात्पर्य ये है कि गुरु , साधु और शास्त्र के वचन पर विश्वास होना - ये श्रद्धा का स्वरूप है , जहां श्रद्धा होती है , वहीं ज्ञान का भी प्रादुर्भाव होता है | (श्रद्धावान् लभते ज्ञानम् -गीता )
भगवान श्री आद्य शंकराचार्य के भिक्षापात्र आगे करने पर गृहिणी श्रद्धा से भर जाती है | उसके पास देने के लिए कुछ नहीं होता , किन्तु अपनी श्रद्धा को ही चार आंवलों के रूप में शंकर के भिक्षा पात्र में डाल देती हैं |
उसकी इस श्रद्धा पर भगवान शंकर का ह्रदय करुणा से भर उठता है और जैसा कि कहा गया है कि एक करुण रस ही नाना रूपों में प्रकट होता है -
एको रसः करुण एव निमित्तभेदाद्भिन्न पृथक पृथगिव श्रयते विवर्तान् |
आवर्त बुदबुदतरङमयान्विकारान् नम्मो यथा सलिलमेव तु तत्समग्रम् || - उत्तररामचरित ३/४७
इसी करुणा से पूरित भगवान शंकर का हृदय इस प्रकार प्रकट होता है -
पुण्डरीकाक्ष भगवान नारायण की बल्लभा हे मां कमला ! मैं दरिद्रतमों में प्रथम स्थानीय अकिंचन हूं, अतः आपकी दया का अकृत्रिम (वास्तविक) पात्र हूं ! हे मां महालक्ष्मी ! तुम करुणा के प्रवाह में उठी उत्ताल तरंगों के समान अपने कृपा कटाक्षों से मेरा अवलोकन करो अर्थात् वात्सल्य पूर्वक मुझे निहारो !
कमले कमलाक्षवल्लभे, त्वं करुणापूरतरंगितैरपांगैः |
अवलोकय-मामकिंचनानां प्रथमं-पात्रमकृत्रिमं दयायाः ||
और पराम्बा भगवती का वात्सल्य सुवर्णवृष्टि के रूप में बरस कर सर्व मनोरथ सिद्ध कर देता है |
इसीलिये श्रुति कहती है कि तू श्रद्धा से देना अश्रद्धा से नहीं | (-तै० उप० )
हर हर महादेव !

જનરલ નોલેજ...3

ભૌગોલિક ઉપનામ - શહેર
૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ
૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ
૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ
૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ
૫. બુનકરોનું શહેર – પાનીપત
૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર
૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા
૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર
૯. ત્યોહારનું શહેર – મદુરાઈ
૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર
૧૧. મહેલોનું શહેર – કોલકત્તા
૧૨. નવાબોનું શહેર – લખનૌ
૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર
૧૪. પર્વતોની રાની – મસુરી
૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી
૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ
૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ
૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર
૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ
૨૦. મસાલોનો બગીચો – કેરળ
૨૧. ગુલાબી નગર – જયપુર
૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે
૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ
૨૪. ઝીલોનું નગર – શ્રીનગર
૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ
૨૬. પહાડોની રાણી – નેતરહાટ
૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર
૨૮. પૂર્વનું પેરીસ – જયપુર
૨૯. મીઠાનું સીટી – ગુજરાત
૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ
૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી
૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા
૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર
૩૪. સૂરમાં નગરી – બરેલી
૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ
૩૬. કાશીની બહેન – ગાજીપુર
૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ
૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર
૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી
૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર
૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી
૪૨. ભારતનું પેરીસ – જયપુર
૪૩. વરસાદનું ઘર – મેઘાલય
૪૪. બગીચોનું શહેર – કપૂરથલા
૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર
૪૬. પહાડોની નગરી – ડુંગરપુર
૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

ગઝલ...

ઓ ખુદા શું બનાવ્યું છે તે,
એક વાર અહી આવી ને જો.
તુજને જરૂર આશ્ચર્ય થશે,
કે આ મારાજ બનાવેલા છે.
અહી બહુ બધા ભરપૂર છે,
નફરત, સ્વાર્થ ને ગુસ્સાથી.
અહી પ્રેમ ને અભેરઈ પર રાખી,
સ્વાર્થ ની પાછળ દોટ મૂકી છે.
આનંદ શું છે એ ભૂલી ગયો છે,
પોતાની જાત ને ઊચી બતાવમાં.
ઘણી વખત વિચાર આવે છે,
અહી મોહ ને માયા સિવાય શું છે?
આ બધાની સાથે રહ્યા પછી,
વિચારું છું તું હસે કે નહીં ?
વાત તો સાચી છે જ પ્રભુ કે,
તારા બનાવેલા તને બનાવે છે.
અહી તું દિલો માં નહીં પણ,
મંદિરોના તાળાં માં બંધ છે.
બસ હવે બહુ જ થયું વાલા,
બોલાવી લે મને તારા રાજમાં...

ESA dikh RHA Hai raat ko Kedarnath......


Wednesday 29 April 2015

ॐ नमः शिवायः

इस जगत में ऐसा कोई नही है जो भगवान शिव पर आश्रित न हो, भगवान ब्रह्मा, विष्णु और रूद्र व अन्य देवी देवता ये सभी भगवान शिव के ही आधीन (सहयोगी) हैं। जिनसे की यह सारा ब्राह्माण है। इस जगत में ऐसा कोई नही है जो भगवान शिव पर आश्रित न हो, भगवान ब्रह्मा, विष्णु और रूद्र व अन्य देवी देवता ये सभी भगवान शिव के ही आधीन (सहयोगी) हैं। जिनसे की यह सारा ब्रह्माण्ड विस्तृत हो रहा है। इन तीनों से शिव जी की पाँच और सहयोगी (मूर्तियां) है, तथा उनसे सारा जगत व्याप्त हो रहा है, पुरे संसार में और ऐसा कुछ नहीं, जहाँ वह व्याप्त न हों। ईशान, पुरुष, घोर, वामदेव, सद्योजगत - यह भगवान् शिव की पाँच मूर्तियां हैं, जिनसे पूरा जगत परिचित है। इस सारे जगत में परमात्मा शिव व्याप्त है, सर्वत्र शिव ही अपनी मूर्तियों से अधिष्ठित हैं। उन अभिन्नात्मा से कुछ भी छिपा हुआ नहीं है। वह सब कुछ जान जाते है। उनसे कोई भी कुछ नही छिपा सकता है। ईशान उनकी सर्वश्रेष्ठ पदवी है। वही प्रकृति होकर क्षेत्र में स्थित हैं। फिर उन्हीं मूर्तिमान स्थाणु की मूर्ति तत्पुरुष नाम वाली गुणाश्रित हो भोग करती है, तथा जिनका अव्यक्त में अधिष्ठान है। वही धर्मादि आठ अंगो में सयुंक्त होकर शिवजी के बुद्धि-तत्व में अत्यन्त पुजित होकर अघोर-मूर्ति से स्थित रहती है, तथा विधाता और वामदेव नामक मूर्ति अहंकार में स्थित रहने वाली मूर्ति है। इसी प्रकार सद्योजगत मूर्ति भी अमित तेजस्वी और बुद्धिमान मन में स्थित रहने वाली मूर्ति कही जाती है।

Gujarati suvichar

જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો , 
                   ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?
                                         સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો , 
                                                                    પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .? 
                                                                                         વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો , 
                                                                                                              ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?

રામાયણમાં એક સુંદર પ્રસંગ....

રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે.
ભગવાન રામ સીતાને મેળવવા માટે જ્યારે લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ આરંભે છે ત્યારે નલ અને નીલ નામના બે વાનરને પથ્થરનો પુલ બનાવવા માટેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. દંતકથા એવી છે કે નલ અને નીલ કોઇપણ વસ્તું પાણીમાં નાખે તો એ બધી જ વસ્તુ ડુબવાને બદલે તરે.
બધા વાનર દુર દુરથી પથ્થર લાવી અને નલ-નીલને આપે અને નલ-નીલ એ પથ્થર પાણીમાં નાખે. પથ્થર પાણીમાં તરવા લાગે અને એ રીતે પુલ આગળ વધે. ભગવાન રામચંદ્ર આ બધુ જોઇ રહ્યા હતા. એ વિચારવા લાગ્યા કે આ બધા વાનરો કેટલો બધો શ્રમ કરે છે. રાત દિવસ એક કરીને પણ એ પુલ બનાવવાના કાર્યમાં લાગ્યા છે. મારે પણ આ લોકોને કંઇક મદદ કરવી જોઇએ.
એકવાર વિશ્રાંતિના સમયે ભગવાન રામચંદ્રજીએ કોઇ ન જુવે એ રીતે એક પથ્થર ઉપાડીને પાણીમાં ફેંક્યો. પથ્થર તુરંત જ ડુબી ગયો. ભગવાને બીજો પથ્થર ઉપાડીને પાણીમાં ફેંક્યો એ પણ ડુબી ગયો. હનુમાનજી એક શિલાની પાછળ છુપાઇને આ જોઇ રહ્યા હતા. પ્રભુએ ખુબ પ્રયાસ કર્યા પણ કોઇ પથ્થર તરે નહી. ભગવાને પાછળ જોયુ અને એને હનુમાનજીને જોયા એટલે ભગવાન થોડા શરમાઇ ગયા.
હનુમાનજીએ હાથ જોડીને ભગવાનને કહ્યુ , " પ્રભુ હું ક્યારનો આપને પાણીમાં પથ્થર નાંખતા જોઇ રહ્યો હતો " ભગવાને થોડા સંકોચ સાથે હનુમાનને કહ્યુ , " હનુમાન , મને એ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? મેં નાખેલા પથ્થરો કેમ તરતા નથી? " હનુમાનજીએ વિનમ્રભાવે કહ્યુ , “પ્રભુ, જેને આપ છોડી દો એ કેવી રીતે તરી શકે ? જે આપના હાથમાંથી જાય એ ડુબ્યા સિવાય કેવી રીતે રહી શકે ? "
જેને ભગવાન પોતે છોડી દે એને આ જગતની કોઇ તાકાત ડુબતા ન બચાવી શકે અને જે ભગવાનના હાથમાં હોઇ એને કોઇ શક્તિ ક્યારેય ના ડુબાડી.

Airplane HD photo



Tuesday 28 April 2015

જનરલ નોલેજ...2

                                                                          
1. ભારતમાં સૌથી ઊંચો બંધ કયો
છે?
- ભાખડા
2. ભારતમાં સૌથી મોટા નદીના
મુખત્રિકોણ પ્રદેશનું નામ શું છે?
- સુંદરવન
3. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી
ઓળખાય છે?
- કાવેરી
4. ગોળગુંબજ ભારતના ક્યાં
રાજ્યમાં આવેલો છે?
- કર્ણાટક
5. સૌથી વધુ ખનીજ સંપત્તિ ક્યાં
રાજ્યમાં છે?
- બિહાર
6. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું
સૌથી મોટું રાજ્ય કયું છે?
- રાજસ્થાન
7. ભારતમાં ચંદનના વૃક્ષોના વન
સૌથી વધુ ક્યાં જોવા મળે છે?
- નીલગિરી
8. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી
નાનું રાજ્ય કયું છે?
- સિક્કિમ
9. દક્ષિણ ભારતની કાશી તરીકે કયું
તીર્થધામ જાણીતું છે?
- રામેશ્વરમ્
10. ક્યાં શહેરમાં ગેટ વે ઓફ ઇન્ડિયા
આવેલું છે?
- મુંબઈ
11. ભારતની પ્રથમ રેલગાડી ક્યાં બે
સ્ટેશન વચ્ચે શરૂ થઇ હતી?
- મુંબઈ અને થાણા
12. ઉત્તર પ્રદેશનું કયું શહેર કાચની
બંગડીઓ બનાવવામાં જાણીતું છે?
- ફિરોજબાદ
13. ભારતના ક્યાં રાજ્યમાં સુતરાઉ
કાપડની પ્રથમ મિલ શરુ કરવામાં
આવી હતી?
- મહારાષ્ટ્રમાં
14. ક્યાં સ્ત્રોત દ્ધારા આપણે
સૌથી વધુ શુદ્ધ પાણી મેળવી સકેયે
છીએ?
- વરસાદના પાણી દ્ધારા
15. ઇન્દિરા ગાંધીનું સમાધિનું કયું
છે?
- શક્તિસ્થળ
16. ભારતના ક્યાં શહેરોમાં વિમાન
બનાવવાનું કારખાનું આવેલું છે?
- બેંગાલુરૂમાં
17. કયું શહેર સીવવાના સંચા
બનાવવા માટે જાણીતું છે?
- લુધિયાણા
18. ભારતમાં સૌથી વધુ અબરખ ક્યાં
રાજ્યમાંથી મળે છે?
- બિહાર
19. નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન ક્યાં
રાજ્યમાં છે?
- મધ્યપ્રદેશ
20. ભારતનું કયું રાજ્ય સૌથી ઓછુ
ક્ષેત્રફળ ધરાવે છે?
- ગોવા

Monday 27 April 2015

જનરલ નોલેજ...1

1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન

शुभप्रभात...

                                      खुद पर हो विश्वास
                                                           और हो कर्म पर आस्था... 
                                                                                 फिर कितनी भी हो मुश्किलें 
                                                                                                        मिल ही जाता है रास्ता...!! 
                                                                                                                             शुभप्रभात.. जय महादेव.......


Friday 24 April 2015

great gujarati suvichar

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની
માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની
માથાકૂટ છે. – કૃષ્ણ
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની
માથાકૂટ છે. – ભીષ્મ
સમજણની નજરેયથી ના સમજે તો સમજી
લેવાનું પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર
આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની
માથાકૂટ છે. – ગાંધારી
નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં
તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની
માથાકૂટ છે. – કુંતી
નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની
માથાકૂટ છે. – સહદેવ
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો
નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની
માથાકૂટ છે. – દ્રૌપદી
સો સો હાથીનું બળ પણ લાચાર બની
ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. - ભીમ
કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ
આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની
માથાકૂટ છે. – કર્ણ
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ
પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ
ફર્યાની માથાકૂટ છે. – અર્જુન
અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં
બસ..
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની
માથાકૂટ છે.
– એકલવ્ય
છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને
લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની
માથાકૂટ છે. – અભિમન્યુ
મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે
સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની
માથાકૂટ છે. – શકુનિ
નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ
પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની
માથાકૂટ છે. – દ્રોણ
થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો
સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની
માથાકૂટ છે. – દુર્યોધન
અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ
હર્યાની માથાકૂટ છે.
– અશ્વત્થામા
ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની
માથાકૂટ છે. – યુધિષ્ઠિર
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ
વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની
માથાકૂટ છે. – વેદવ્યાસ

સમજવા જેવું એક વાર અચૂક વાંચો...!!!!

અકબરના દરબારના નવ રત્નો પૈકીનું એક અણમોલ રત્ન એટલે તાનસેન. તાનસેનનું સંગિત અકબર સહિતના તમામ દરબારીનો થાક દુર કરીને એક નવા જ પ્રકારની તાજગી ભરી આપતુ. તાનસેન સુર છેડે એ સાથે જ આખા દરબારનું વાતાવરણ બદલાઇ જતુ.
એકવખત અકબરને કોઇએ વાત કરી કે તાનસેન આટલુ સરસ મજાનું ગાય છે પણ એના ગુરુ હરિદાસ એનાથી પણ સારુ ગાય છે. અકબરે તાનસેનને બોલાવીને એમના ગુરુ હરિદાસને સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. તાનસેને કહ્યુ, “ જહાંપનાહ, આપ જો મારા ગુરુદેવનું સંગિત માણવા માંગતા હોવ તો આપને મારી સાથે એમના આશ્રમ પર આવવુ પડશે કારણકે ગુરુદેવ આ મહેલમાં નહી આવે.” અકબરને હરિદાસને સાંભળવાની તાલાવેલી હતી આથી એમણે મહેલ છોડીને આશ્રમમાં જવાની તૈયારી બતાવી.
એકદિવસ તાનસેન અકબરને લઇને ગુરુ હરીદાસ પાસે પહોંચ્યો. ગુરુજીને વંદન કરીને સામે બેસી ગયો અને અકબરને પણ બેસી જવા માટે ઇશારો કર્યો. શહેનશાહ અકબર આજે પોતાના પદને એક બાજુ હડસેલીને હેઠે બેસી ગયા. હરિદાસજીએ ગાવાની શરુઆત કરી અને ધીમે ધીમે અકબર સહીતના સૌ હરિદાસની ગાયકીમાં ડુબી ગયા. તાનસેનનું સંગિત શરીર ડોલાવતુ હતુ જ્યારે હરીદાસનું શરીર તો આજે આત્માને ડોલાવી રહ્યુ હતુ.
દરબારમાં પાછા ફર્યા બાદ અકબરે તાનસેનને પુછ્યુ, “ તારા ગુરુની ગાયકીમાં એક જુદા જ પ્રકારનો નશો હતો. એના શબ્દો મારા હદયને સ્પર્શતા હતા. તારા ગાયનમાં એવી મજા નથી જેવી તારા ગુરુજીના ગાયનમાં છે. આવુ કેમ ?” તાનસેને હાથ જોડીને કહ્યુ, “ શહેનશાહ, હું આ હિંદુસ્તાનના રાજાને રાજી કરવા માટે ગાવ છુ અને મારા ગુરુ અનંતકોટી બ્રહ્માંડના રાજાને રાજી કરવા માટે ગાય છે ? “
કોઇપણ કાર્યમાં જ્યારે ભગવાનને ભેળવવામાં આવે છે ત્યારે એ કાર્ય માત્ર કર્મયોગ બની જાય છે. ભગવાનને સમર્પિત થયેલુ કોઇપણ કાર્ય આપણને અને સામેવાળાને બંનેને આનંદ આપે છે.

Thursday 23 April 2015

गुड मॉर्निंग….

सूरज के बिना सुबह नही होती,
चाँद के बिना रात नही होती,
बादल के बिना बरसात नही होती,
आपकी याद के बिना दिन की शुरुआत नही होती…

वेरी गुड मॉर्निंग

Wednesday 22 April 2015

Good DAY...

एक दिन किसी ने पूछा —
कोई अपना तुम्हे छोड़ क चला जाये तो यूं क्या करोगे?
हमने कहा:
अपने कभी छोड़ के नहीं जाते और जो चले जाये वो अपने नहीं होते…..

Sunil Lathiya