Sunday 23 August 2015

સુપ્રભાત...::જય શ્રી કૃષ્ણ::

માણસ જન્મે ત્યારે શ્વાસ હોય છે, પણ નામ નથી હોતું,
અને જયારે જીવન અંત થાય ત્યારે નામ હોય છે પણ શ્વાસ નથી હોતા.
શ્વાસ અને નામ વચ્ચે નો સમય એટલે જીવન.

No comments:

Post a Comment