Sunil Lathiya
Tuesday 18 August 2015
~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~
જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યા..
એક ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યા..
જેણે વિષય શું પ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા..
તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment