ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય ત્યારે કોઈને સોનામહોરોનો ખોબો ભરીને આપવા આવતા નથી..
જેને દંડ દેવા ઇચ્છે તેને લાકડી લઈને મારવા જતા નથી ભગવાન તો બુદ્ધિયોગ આપે છે...
જેને સુખ દેવાનુ હોય તેને સદ્દબુદ્ધિ આપે છે..
જેને દુખ દેવાનું હોય તેને દુર્બુદ્ધિ આપે છે...
જેને દુખ દેવાનું હોય તેને દુર્બુદ્ધિ આપે છે...
તુલસીદાસજી એ કહ્યું છે....
સુમતિ કુમતિ સબકે ઉર રહહિ,
નાથ! પુરાણ નિગમ અસ કહહિ;
નાથ! પુરાણ નિગમ અસ કહહિ;
જહાં સુમતિ તહં સંપત્તિ નાના,
જહાં કુમતિ તહં વિપત્તિ નિદાના...
જહાં કુમતિ તહં વિપત્તિ નિદાના...
દરેક મનુષ્યોમાં સુબુદ્ધિ અને કુબુદ્ધિ રહ્યાં હોય છે જ્યાં સુબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારની સંપત્તિ હોય છે..
જ્યાં કુબુદ્ધિ હોય ત્યાં વિપત્તિ હોય છે...
જ્યાં કુબુદ્ધિ હોય ત્યાં વિપત્તિ હોય છે...
No comments:
Post a Comment