Thursday 7 May 2015

....... માનસ બાળક .......

........ માનસ બાળક .......
*********************************
મોરારિબાપુ મૂળ એક પ્રાથમિક શિક્ષક નો જીવ ..
અગાઉ તેઓ એક .. વર્ગ શિક્ષક ...હતા,
હવે,
.... ' વિશ્વ શિક્ષક '.... બન્યા છે એ ખરું..
પણ,
તેથી શું ?
બાળક તો એમના હૃદય માં કાયમી અંકિત-સ્થાપિત હોય જ...
તેથી.
તેઓ .. ' બાળક ને કેન્દ્ર ' .. માં રાખી ને
... ' માનસ બાળક ' ..કથા કરે એવી નમ્ર પ્રાર્થના !

No comments:

Post a Comment